રિપોર્ટર (સાબરકાંઠા) : સુનિલસિંહ પરમાર
આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અન્વયે આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ હોય જેથી પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી મયંકસિંહ ચાવડાનાઓએ આગામી લોકસભા ચુંટણીમાં નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન થઇ શકે તે હેતુથી સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સા. શ્રી નાઓને અપહરણના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સા. શ્રી નાઓએ સાબરકાંઠા જીલ્લાના તલોદ પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર. નં.પ/૧૯ ઇપીકો ક.૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ ક.૧૧, ૪, ૧૮ ના કામે ભોગબનનાર સગીરાને કોઇપણ ભોગે શોધી કાઢવા કરેલ સુચના આધારે શ્રી એમ.એમ.સોલંકી, સી.પી.આઇ. હિંમતનગર સર્કલનાઓના માર્ગદર્શન તથા મોબાઇલ સર્વેલન્સ આધારે તેઓની સુચના મુજબ એ.પી.બ્રહ્મભટ્ટ પો.સ.ઇ. એલ.સી.બી. તથા અ.હે.કો. રજુસિંહ હીરસિંહ તથા તલોદ પો.સ્ટે.ના મહિલા પો.કો. પારુલબેન કોદરભાઇ નાઓની ટીમે ભાવનગર પાલીતાણાની બાજુમાં ઘેટી ગામના સિમાડામાંથી આરોપી નરેશભાઇ બચુભાઇ ખાંટ, રહે.રૂદણ, તા.મહેમદાબાદ, જી.ખેડાનાને ઝડપી પાડી તા.ર૩/૦૩/૧૯ ક.૦૦/૧પ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી ભોગબનનાર સગીરાને શોધી કાઢી આરોપી તથા ભોગ બનનાર સગીરાને ગુન્હાની તપાસ અર્થે શ્રી એમ.એમ.સોલંકી સર્કલ પોલીસ ઇન્સ. હિંમતનગર સર્કલ નાઓને સોંપેલ છે.
આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અન્વયે આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ હોય જેથી પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી મયંકસિંહ ચાવડાનાઓએ આગામી લોકસભા ચુંટણીમાં નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે મતદાન થઇ શકે તે હેતુથી સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સા. શ્રી નાઓને અપહરણના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સા. શ્રી નાઓએ સાબરકાંઠા જીલ્લાના તલોદ પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર. નં.પ/૧૯ ઇપીકો ક.૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ ક.૧૧, ૪, ૧૮ ના કામે ભોગબનનાર સગીરાને કોઇપણ ભોગે શોધી કાઢવા કરેલ સુચના આધારે શ્રી એમ.એમ.સોલંકી, સી.પી.આઇ. હિંમતનગર સર્કલનાઓના માર્ગદર્શન તથા મોબાઇલ સર્વેલન્સ આધારે તેઓની સુચના મુજબ એ.પી.બ્રહ્મભટ્ટ પો.સ.ઇ. એલ.સી.બી. તથા અ.હે.કો. રજુસિંહ હીરસિંહ તથા તલોદ પો.સ્ટે.ના મહિલા પો.કો. પારુલબેન કોદરભાઇ નાઓની ટીમે ભાવનગર પાલીતાણાની બાજુમાં ઘેટી ગામના સિમાડામાંથી આરોપી નરેશભાઇ બચુભાઇ ખાંટ, રહે.રૂદણ, તા.મહેમદાબાદ, જી.ખેડાનાને ઝડપી પાડી તા.ર૩/૦૩/૧૯ ક.૦૦/૧પ વાગે સી.આર.પી.સી. ક.૪૧(૧) આઇ મુજબ અટક કરી ભોગબનનાર સગીરાને શોધી કાઢી આરોપી તથા ભોગ બનનાર સગીરાને ગુન્હાની તપાસ અર્થે શ્રી એમ.એમ.સોલંકી સર્કલ પોલીસ ઇન્સ. હિંમતનગર સર્કલ નાઓને સોંપેલ છે.
0 Comments:
Post a Comment