સુરેન્દ્રનગર શંકાસ્પદ મોતનો મામલો

ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર) :- કલ્પેશ વાઢેર
જ્યાં સુધી જુડીસીયન તાપસ નહીં થાય ત્યાં સુધી ડેટ બોડી  સ્વીકારવા માં નહીં આવે : પરિવાર જનો

પરિવાર જનો અને સમાજ ના આગેવાનો દવારા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર માં રજુઆત કરવા માં આવી..

મોત ના 24 કલાક બાદ પણ ડેડ બોડી સ્વીકારવા નો પરિવાર જનો દવારા ઇનકાર...


પોલીસ એ માર મારતા યુવાન નું મોત થયા નો પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરવા માં આવ્યો

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment