રાજુલામાં ગાયત્રી શક્તિપીઠ ખાતે નેત્ર કેમ્પ કેમ્પ યોજાયો

રીપોર્ટર (રાજુલા):- વિપુલ વાઘેલા
રાજુલામાં ગાયત્રી શક્તિપીઠ ખાતે નેત્ર કેમ્પ કેમ્પ યોજાયો હતો.જેમાં 260 જરૂરીયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આ દર્દીઓમાંથી 55 દર્દીઓના મોતીયાના ઓપરેશન આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા માટે ગાયત્રી શક્તિપીઠ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી. અનેક વખત કેમ્પ યોજાતા જરૂરીયાતમંદ લોકો માટે ફ્રીમાં સારવાર મેળવી શકે છે. 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment