ચીફ બ્યુરો (અમરેલી) :- અશોક મણવર
લાઠી પાસેના શાખપુર ખાતે ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્ય વસંતબેન સીતાપરા વય મર્યાદા સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયેલ જેમાં છેલ્લા શિક્ષિકા તરીકે પાંત્રીસ વર્ષ પૂર્વે સુધી વિદ્યાર્થી ઓ ના મીષ્કર્ષ નું સુંદર ઘડતર કરી દરેક સાથે માનભેર જગ્યા બનાવનાર વસંતબેન સીતાપરા ની વિદાય પ્રસંગે અનેકો ની આંખો માં આંસુ દેખાયેલ.અમરેલી જીલ્લા ના લાઠી તાલુકા ના શાખપુર ખાતે ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્ય તરીકે ફરજ બજાવતા વસંતબેન સીતાપરા વય મર્યાદા નિવૃત વિદાયમાન સમારોહ યોજાયેલ જેમાં છેલ્લા શિક્ષિકા પાંત્રીસ વર્ષ પૂર્વે સુધી વિદ્યાર્થી ઓ ના મીષ્કર્ષ નું સુંદર ઘડતર કરી સૌવના દિલ માં વિદ્યા ની દેવી તરીકે જગ્યા બનાવનાર વસંતબેન સીતાપરાની ભાવભેર વિદાય પ્રસંગે અનેકો ની આંખો માં આંસુ દેખાયેલ છે ત્યારે હાલ શાખપુર ગામે અનેકો વિદ્યાર્થી ઓ વાલી ઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં વગડા માં શિક્ષણ થી વસંત પ્રસરાવી દેતા વસંતબેન સીતાપરા નો ભવ્ય વિદાયમાન સમારોહ માં વસંતબેન પાસે શિક્ષણ મેળવી આગળ વધેલ પ્રતિભા સંપન્ન વિદ્યાર્થી ઓ એ પોતા ના વક્તવ્ય માં જણાવ્યું હતું (ગરથ) પેસા મેળવવા કરતા ગૌરવ પૂર્ણ જ્ઞાન અમારા ઉજવવલ ભવિષ્ય માટે દીવાદાંડી રૂપ છે વસંતબેન સીતાપરા પાસે ભણી અમો માનસિક રીતે માલામાલ થયા જેના અભ્યાસ ક્રમ દરમ્યાન વસંતબેન શિક્ષક તરીકે આવ્યા તે વિદ્યાર્થી ઓ ખરેખર ભાગ્યશાળી હોવા નું અનેકો ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ એ વકત્વ માં જણાવેલ.....
બાઇટ..... સરપંચ શાખપુર ગામ
0 Comments:
Post a Comment