સુરેન્દ્રનગર ના દુધરેજમા આવેલ વાણવટીવિસ્તારમા આગ લાગતા દોડધામ મચી ગઈ હતી

રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર 

                                        
સુરેન્દ્રનગર ના દુધરેજમા આવેલ વાણવટીવિસ્તારમા આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.આગ લાગતા સુરેન્દ્રનગર ની બે ફાયર ફાઈટર ટીમ ધટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવયો હતો આગ કોઈ જાન હાનિ થઈ ન હતી પરંતુ 15થી વધુ ઝુપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. આ આગ લાગવા નુ કારણ ચુલા સળગાવતી વખતે આગ લગી હતી આ બાબતે જીલ્લા કલેક્ટર કે.રાજેશ. નગરપાલિકા ના પ્રમુખ વિપિન ટોલીયા સહિતની ટીમ ધટનાસ્થળે પહોંચી હતી અને આગ લાગી હતી એ જગ્યા મુલાકાત લઈને તમામ લોકો સાથે વાત ચિત કરી અને જેઓને નુકશાન થયેલ તમામ તાત્કાલિક સહાય મળે તે માટે સરકાર ને રીપોટૅ મોકલવામાં આવ્યો છે અને આગામી સમયમાં તમામ લોકોના ખાતામઃ 30000જેટલી રકમ સરકાર તરફ થી અને 10000જેટલી રકમ જુદી જુદી સંસ્થાઓ અને લોક ફાળો કરીને આપવામાં આવશે તેમજ 10દીવસ માટે તંત્ર દ્રારા તમામ પરિવાર ની રહેવાની જમવાની ય્યવસ્થા કરવામાં આવશે.



Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment