જમ્મુ-કાશ્મીર : બડગામમાંથી લશ્કર એ તૈયબાના ખૂંખાર આતંકવાદી સહિત ચાર આતંકવાદીઓની ધરપકડ કરતી ભારતીય સેના

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સૈનિકો સતત આતંકીઓનો ખાતમો કરી રહ્યાં છે. કાશ્મીર ખીણમાંથી આતંકવાદનો સફાયો કરવા માટે બહાદુરીથી સુરક્ષાદળો અભિયાન ચલાવી કનિદૈ લાકિઅ રહ્યાં છે. આ બધા વચ્ચે સુરક્ષાદળોએ આજે ઈતિહાસ રચીને લશ્કર એ તૈયબાના ખૂંખાર આતંકવાદી સહિત ચાર આતંકવાદીની ધરપકડ કરી છે. સૌથી મોટી વાત એ કનિદૈ લાકિઅ છે કે પકડાયેલા અકિલા આતંકીઓમાં લશ્કરનો મુખ્ય સહયોગી વસીમ ગની પણ સામેલ છે. સુરક્ષાદળોને આ સફળતા બડગામમાં મળી છે. ઈન્ડિયન આર્મીની 53-આર આર કનિદૈ લાકિઅ અને બડગામ પોલીસે જોઈન્ટ ઓપરેશનમાં લશ્કરના એક મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. મળતી અકીલા માહિતી મુજબ રવિવારે બડગામ જિલ્લાના બીરવા વિસ્તારમાં કનિદૈ લાકિઅ સ્થાનિક પોલીસ અને ભારતીય સેનાના જોઈન્ટ ઓપેરશનમાં આ કાર્યવાહીને અંજામ અપાયો. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન ચલાવ્યું અને ચાર આતંકીઓને કનિદૈ લાકિઅ જીવતા દબોચ્યા. જેમાંથી એક લશ્કરનો ટોપ મોસ્ટ આતંકી વસીમ ગની પણ સામેલ છે. પકડાયેલા અન્ય 3 લોકો વિસ્તારમાં આતંકવાદીઓને આશરો ઉપલબ્ધ કનિદૈ લાકિઅ કરાવતા હતાં. આ સાથે જ વિસ્તારમાં દહેશત ફેલાવવામાં મદદ કરતા હતાં. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોથી ઘાટીમાં પાકિસ્તાની આતંકીઓ કોઈ મોટી કનિદૈ લાકિઅ વારદાતને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યાં હતાં. આ અગાઉ પણ સુરક્ષાદળોએ 16મી મેના રોજ બડગામના અરિજલ ખાનસૈબ વિસ્તારમાં એક સુરંગની ભાળ મેળવી કનિદૈ લાકિઅ હતી. આ સાથે જ લશ્કર એ તૈયબાના મદદગાર ઝહૂર વાની સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. ત્યારથી પોલીસ અને આર્મીને આ લોકોના સાથીઓની તલાશ હતી. પોલીસે જણાવ્યું કે આ સુરંગ આતંકવાદી ઝહૂર વાનીના ઘરની ખુબ નજીક હતી. આતંકવાદીઓ તેનો ઉપયોગ ભાગવામાં અને સુરક્ષાદળોથી બચવા માટે કરતા હતાં. સુરંગમાંથી ઢગલો સામાન મળ્યો હતો અને આતંકીઓ અનેક દિવસથી ત્યાં રોકાયેલા હતાં. આ સુરંગ ઝહૂર વાનીના ઘરથી લગભગ 500 મીટર દૂર છે.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment