ઉના માં કોમી એકતા ના પ્રતીક હજરતશાહ વલી નો 576 મોં ઉર્ષ ઉજવાયો.

રિપોર્ટર (ઉના) :- ધર્મેન્દ્ર  વઘાસીયા

ઉના માં વડલાચોક પાસે આવેલા પીર હજરતશાહ  વલી નો 576 મોં ઉર્ષ રવિવાર ના રોજ ઉજવાયો.  આ ઉર્ષ ત્રણ દિવસ નો છે.  જેમાં બીજા દિવસે સંદલશરીફ થશે અને ત્રીજા દિવસે રાત્રે 10 વાગે કવાલી નો પ્રોગ્રામ રાખેલ છે. જેમાં દિલ્લી ના મસૂર કવાલ જિશાન -ફહેઝાન  કવાલી ની રમઝટ  બોલાવશે.  અને દરગાહ ટ્રસ્ટ દ્વારા તમામ હિન્દૂ - મુસ્લિમ સમાજ  ને જાહેર આમન્ત્રણ આપવામાં આવેલ.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment