પોરબંદર તાલુકા ના ગ્રામીણ વિસ્તારો મા હિન્દુ ધર્મ શિતળા સાતમ ના તહેવાર ધામ ધૂમ થી મનાવવામાં આવ્યો,,

ચીફ બ્યુરો ( પોરબંદર) :- અલકેશ વાસણ
પોરબંદર તાલુકા ના ગ્રામીણ વિસ્તારો મા હિન્દુ ધર્મ શિતળા સાતમ ના તહેવાર ધામ ધૂમ થી મનાવવામાં આવ્યો,, 
ચૈત્ર વદ સાતમ એટલે શિતળા સાતમ  ત્યારે મંડેર ગામ ખાતે શિતળા માતાજી ના મંદિરે સવાર થિ પૂજા અર્ચના માટે મહિલાઓ ની લાબી લાઈન જોવા મળી હતી,, 
જેમા રાંધણ છઠ ના દિવસે રાધેલ  વાનગિ અને શ્રીફળ તથા કુલેર માતાજી ને ચડાવવામાં આવે સે ત્યારે વર્ષો ની જુની માન્યતા છે કે શિતળા માતાજી માનતા રાખવાથી ઓરી,અસબડા, જેવા રોગો મટે સે,, 
ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રાંધણ છઠ ના દિવસે રાધેલુ ઠંડુ ખાઈ ને શિતળા માતાજી નો તહેવાર મનાવાયો.


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment