ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર) :- કલ્પેશ વાઢેર
સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું મોખરે સ્થાન છે ત્યારે રિવાજ મુજબ અલગ-અલગ તહેવારો ઉજવાતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી તાલુકા માં ચૌત્ર સુદ સાતમ એટલે કે શિતળા સાતમનો અનેરો મહિમા જોવા મળે છે.
સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તહેવારોનો માહોલ એટલે લોકોમાં અનેરો આનંદ ત્યારે આવા સમયે ઘણી બધી લોકવાયકા પણ થતી જોવા મળતી હોય છે ત્યારે વર્ષમાં બેવારર સાતમ આવતી હોય છે અને સાતમમા ઠંડુ ખાવાનું એક અનોખી મહિમા અને લોકવાયકા છે ત્યારે ચૈત્ર સુદ સાતમની લોકવાયકા લીબડી અને આજુબાજુ ગામડામાં છે કે સાતમના દિવસે લીબડી થી ત્રણ કિલોમીટર આવેલ માતાજીના શિતળાજી મંદિરે એક મેળો ભરાતો હોય છે લોકો પોતાની માનતા આખડીઓ પૂરી કરવા પગપાળા ચાલીને તેમજ વાહનનો લઈને આ મેળામાં માતાજીના દર્શન અર્થે આવતા હોય છે અને માતાજીની પ્રસાદરૂપી કુલેર, શ્રીફળ, ચુંદડી ચડાવો કરી પોતાની માનતા પુરી કરતા હોય છે આ મેળામાં બાળકો માટે ચકડોર, અલગ અલગ પ્રકારની રાઇડર્સ પણ હોય છે જેમાં બાળકો મન મૂકીને મજા માણતા હોય છે અને અલગ અલગ પ્રકારની ખાણીપીણી ની પણ મજા માણતા હોય છે ત્યારે અહીંના પૂજારી જોડે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું આ મંદિર રજવાડા સમયથી છે અને આશરે 300 વર્ષથી પણ વધારે જૂનું મંદિર છે અને લોકો પોતાની શ્રદ્ધા સાથે આ મંદિરમાં માનતા આખડી માનતા હોય છે અને માતાજી દુખિયાના દુખ દુર કરે છે નિસંતાનને સંતાન પણ આપેલા જેવા પરચા માતાજી પુરેલા છે
સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું મોખરે સ્થાન છે ત્યારે રિવાજ મુજબ અલગ-અલગ તહેવારો ઉજવાતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી તાલુકા માં ચૌત્ર સુદ સાતમ એટલે કે શિતળા સાતમનો અનેરો મહિમા જોવા મળે છે.
સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તહેવારોનો માહોલ એટલે લોકોમાં અનેરો આનંદ ત્યારે આવા સમયે ઘણી બધી લોકવાયકા પણ થતી જોવા મળતી હોય છે ત્યારે વર્ષમાં બેવારર સાતમ આવતી હોય છે અને સાતમમા ઠંડુ ખાવાનું એક અનોખી મહિમા અને લોકવાયકા છે ત્યારે ચૈત્ર સુદ સાતમની લોકવાયકા લીબડી અને આજુબાજુ ગામડામાં છે કે સાતમના દિવસે લીબડી થી ત્રણ કિલોમીટર આવેલ માતાજીના શિતળાજી મંદિરે એક મેળો ભરાતો હોય છે લોકો પોતાની માનતા આખડીઓ પૂરી કરવા પગપાળા ચાલીને તેમજ વાહનનો લઈને આ મેળામાં માતાજીના દર્શન અર્થે આવતા હોય છે અને માતાજીની પ્રસાદરૂપી કુલેર, શ્રીફળ, ચુંદડી ચડાવો કરી પોતાની માનતા પુરી કરતા હોય છે આ મેળામાં બાળકો માટે ચકડોર, અલગ અલગ પ્રકારની રાઇડર્સ પણ હોય છે જેમાં બાળકો મન મૂકીને મજા માણતા હોય છે અને અલગ અલગ પ્રકારની ખાણીપીણી ની પણ મજા માણતા હોય છે ત્યારે અહીંના પૂજારી જોડે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું આ મંદિર રજવાડા સમયથી છે અને આશરે 300 વર્ષથી પણ વધારે જૂનું મંદિર છે અને લોકો પોતાની શ્રદ્ધા સાથે આ મંદિરમાં માનતા આખડી માનતા હોય છે અને માતાજી દુખિયાના દુખ દુર કરે છે નિસંતાનને સંતાન પણ આપેલા જેવા પરચા માતાજી પુરેલા છે
બાઈટ. બિન્દુબેન ગૌસ્વામી મંદિરના પુજારી
0 Comments:
Post a Comment