અરવલ્લી માં આચારસંહિતા ખાલી કોંગ્રેસનેજ ભાજપને ઘી કેળા

રિપોર્ટર (અરવલ્લી) : સુનિલસિંહ પરમાર 


> બાંકડા અને બસ સ્ટેન્ડ પર કોંગ્રેસ ધારાસભ્યનું નામ ભૂંસાતા રોષે ભરાયા
આચારસંહિતાનો ભંગ નહિ થતા હોવાનો ધારાસભ્યનો દાવો
ધવલસિંહ ઝાલાએ ચૂંટણી પંચને રજુઆત કરી
બાયડ, માલપુરના બાંકડા પર ડૂચો ફેરવ્યો તેમજ બસ્ટેન્ડ ના બોર્ડ ઉતારી ને કાઢી ગયા
તંત્ર દ્વારા આચારસંહિતા માટે ડૂચો ફેરવાતા કર્યો ધારાસભ્યે વિરોધ કર્યો
એક બાજુ ભારતીય જનતા પાર્ટી ના બાંકડા તેમ ને તેમ છે અને મારા મતવિસ્તાર માં  કાળા કલર ના પટ્ટા મારવા માં આવ્યા છે
અરવલ્લી માં ભાજપ માં આચાર સાહિતા નથી નડતી એના પુરાવા



Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment