સાબરકાંઠા (રિપોર્ટર) સુનિલસિંહ :
આજ રોજ બાયડ તાલુકા મથકે ગઈકાલે થયેલા આતંકવાદી હુમલા અન્વયે અને શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા સૌ પ્રથમ ૨ મીનીટ નું મૌન પાડી ને પાકિસ્તાન અને આતંકવાદ ના પૂતળા નું દહન કરવામાં આવ્યું જેમાં બાયડ ના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા , કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ ઝાલા , ઠાકોર સેના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર , યુથ કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ઝાલા સાથે આગેવાનો હાજર રહ્યા ..
આજ રોજ બાયડ તાલુકા મથકે ગઈકાલે થયેલા આતંકવાદી હુમલા અન્વયે અને શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા સૌ પ્રથમ ૨ મીનીટ નું મૌન પાડી ને પાકિસ્તાન અને આતંકવાદ ના પૂતળા નું દહન કરવામાં આવ્યું જેમાં બાયડ ના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા , કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ ઝાલા , ઠાકોર સેના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર , યુથ કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ઝાલા સાથે આગેવાનો હાજર રહ્યા ..





0 Comments:
Post a Comment