રિપોર્ટર સુનિલસિંહ અરવલ્લી :
અરવલ્લી જીલ્લાના ઠાકોર સેના ના પૂર્વ પ્રમુખનું ક્રાંતિસિંહ ઠાકોરનું હ્નદયરોગના કારણે દુઃખદ અવસાન થયું છે.
અલ્પેશઠાકોર, ધવલસિંહ ઝાલા સહિતના આગેવાનો અંતિમ વિધિમાં રહેશે હાજર
આવતીકાલે તા.30/01/2019 ના સવારે 9.30 વાગે કરાશે અંતિમવિધિ
0 Comments:
Post a Comment