નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડના પ્રવાસને મંજૂરી આપી દીધી છે, જેમાં તેની ટીમ જૈવિક રૂપથી સુરક્ષિત માહોલમાં ત્રણ ટેસ્ટ રમશે. આ સિરીઝને કનિદૈ લાકિઅ જો બ્રિટન સરકારની મંજૂરી મળી ગઈ તો તેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ફરી શરૂઆત થશે, જે કોવિડ-19ની મહામારીને કારણે સ્થગિત છે. ક્રિકેટ વેસ્ટ કનિદૈ લાકિઅ ઈન્ડિઝે નિવેદનમાં અકિલા કહ્યું, બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ પ્રસ્તાવિત ઈંગ્લેન્ડના પ્રવાસને સૈદ્ધાંતિક રૂપથી મંજૂરી આપી દીધી છે. નિવેદન અનુસાર, કનિદૈ લાકિઅ ક્રિકેટ વેસ્ટઈન્ડિઝે ચિકિત્સા અને ક્રિકેટ સંબંધિત પ્રતિનિધિઓ અને સલાહકારોએ અકીલા ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ, તેના ડોક્ટરો અને સ્વાસ્થ્ય કનિદૈ લાકિઅ સલાહકારોની સાથે વિસ્તૃત ચર્ચા બાદ આ નિર્ણ લેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે 8 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે કનિદૈ લાકિઅ બે સ્થળ હૈંપશાયરના એજિયાસ બાઉલ અને લંકાશાયરના ઓલ્ડ ટ્રેફર્ડનો પ્રસ્તાવ આવ્યો હતો અને બંન્નેની પાસે જ હોટલ છે. બધી મેચ દર્શકો વગર બંધ સ્ટેડિયમમાં કનિદૈ લાકિઅ રમાશે.
Home
રમત-જગત
વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડના પ્રવાસને મંજૂરી આપી દીધીઃ જૈવિક રૂપથી સુરક્ષિત માહોલમાં ૩ ટેસ્ટ મેચ રમશે
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment