રિપોર્ટર(સાબરકાંઠા) : સુનિલસિંહ પરમાર
હિંમતનગર ના કાણીયોલ અને ખણુંસા ગામના દરબાર અને પટેલ કોમ ના બે જૂથ વચ્ચે જૂથ અથડામણ. જૂથ અથડામણ માં 4 લોકો ઘાયલ. કારના કાચ તોડયા. પોલીસે 3 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા.જીલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment