સનાતન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ના મેયર બીજલબેન ને આવેદન પત્ર આપવામાં આવ્યુ

રિપોર્ટર અમદાવાદ :

આજરોજ સનાતન ફાઉન્ડેશન દ્વારા રાહુલ ટાવર તથા ધનંજય ટાવર ચાર રસ્તા ને છત્રપતિ શિવાજી ચોક તથા મહારાણા પ્રતાપ ચોક જાહેર કરવા માટે  અમદાવાદ ના મેયર શ્રી બીજલબેન ને આવેદન પત્ર આપવામાં આવ્યુ 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment