રીપોર્ટર
મુન્ના
વ્હોરા વિરમગામ
દાવતે ઇસ્લામી નો ૨ દીવસ નો ઇજતેમાહ સિંધરેજ ધોળકા બાવળા હાઇવે ખાતે યોજાશે
ગેરસિયાસી તહેરિક દાવત ઇસ્લામી તરફથી બે દિવસનો રૂહ પરવર સુન્નતોથી ભરપૂર ઇજતેમાહ માં યોજાવા જઈ રહ્યો છે
સિંધરેજ ધોળકા બાવળા હાઇવે ઉપર તારીખ ૨૬ જાન્યુઆરી અને ૨૭ જાન્યુઆરી ૨ દિવસ ચાલનારા આ ઇજતેમાહ મા તમામ ઇસ્લામી ભાઇઅો ને સામિલ થવા નમ્ર અપિલ કરવામા આવે છે તા.૨૬ જાન્યુઆરી સવારે ૧૦ વાગ્યા થી ઇજતેમા શરૂ થઇ જશે તા.૨૭ જાન્યુઆરી મગરીબ ની નમાઝ પછી ખાસ બયાન,ઝીક્ર અને રૂહ પરવર દુવા કરવામા આવશે..તમામ ઇસ્લામીભાઇ આ ખાસ દુવામા અને ઇજતેમાહ મા સામેલ થઈ ને પોતાની દીન અને દુનિયાને આબાદ કરે…
0 Comments:
Post a Comment